મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ: છત્તીસગઢ બાદ કડક પગલું ભરનાર બીજું રાજ્ય
કૃત્રિમ પનીરને અસલી ડેરી પનીર તરીકે વેચનાર સામે જેલ અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપતાં એનાલોગ (કૃત્રિમ/નોન-ડેરી) પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદી, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણય બાદ છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. રાજ્યના ખાદ્ય સુરક્ષા … Read more