કિર્તીદાન ગઢવી સાથેની ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર
ખોટી કોમ્પ્લિમેન્ટરી ટિકિટ બનાવી વેચાણ કર્યાનો આક્ષેપ; 8થી 10 કરોડની નાણાકીય ગેરરીતિનો દાવો અમદાવાદઃ લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી સાથે સંકળાયેલા નવરાત્રી આયોજનના ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. સરખેજ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલો વર્ષ 2025માં યોજાયેલા નવરાત્રીના કાર્યક્રમ સાથે સંકળાયેલો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. … Read more